Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

કશ્મીરના પહેલગામની બરફાચ્છાદિત વાદીઓ નિહાળો (Exclusive video by Ravee barot)

કશ્મીરની સફરે ગયેલા ટીમ ફનરંગના ‘ચાર ચાર સમાચાર’ ફેઈમ રવિ બારોટે પાઠવેલો વિડીયો ગરમીમાં રાહત આપે એવો. અમરનાથ યાત્રાનું ચડાણ જ્યાથી શરૂ થાય છે એ જગ્યાની હાલની સ્થિતિ નિહાળો વિડીયોમાં.…

સંદેશ ભુજ આવૃત્તિને ભારત સરકાર દ્વારા એનાયત કરાયો 3rd National Water Award

કચ્છના પાણીના અને ખાસ કરીને નર્મદાના સિંચાઈ અને પીવાના પાણીના મુદ્દે સાતત્યસભર અપાયેલા અહેવાલોના અનુસંધાને આ એવોર્ડ એનાયત કરાયો છે. 29 માર્ચના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો…

શિવધારા સોસાયટીના જર્જરીત D બ્લોકની ગેલેરી ધરાશાયી – બે સેકન્ડ મોડા પડ્યા એમાં પિતા – પુત્ર બચ્યા

વારસિયાની શિવધારા સોસાયટીમાં ચાર માળનાં 5 બ્લોક આવેલા છે. ડી બ્લોકના સમારકામ અંગે ગત રાત્રે મળેલી બેઠકમાં જ ચર્ચા કરાઈ હતી. શિવધારા સોસાયટીના ડી અને ઈ બ્લોક જર્જરીત હાલતમાં. વડોદરા…

ચેટીચંદ પર્વ નિમિત્તે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે યોજાઈ રક્તદાન શિબિર

મેયર કેયુર રોકડીયા, સ્ટેન્ડિગ ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર ડૉ. શિતલ મિસ્ત્રી સહિતના મહાનુભાવોએ શિબિરની મુલાકાત લીધી. સમાજ રંગ । આગામી તારીક 2 એપ્રિલના રોજ સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની…

મનસુખલાલને એક દિવસ જાહેરમાં બે તમાચ મારીશ – અમિત વસાવાની ચીમકી (જુઓ Video)

ભાજપના સાંસદ મનસુખ વસાવાને જાહેરમાં તમાચો મારવાની ભાજપ આદિજાતી મોરચનાના કારોબારી સભ્ય અમિત વસાવાની સોશિયલ મિડીયામાં ચીમકી. વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લા ભાજપના ભાજપ કાર્યકર અમિત વસાવાએ ભાજપ સાંસદ મનસુખ…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભૂમિપૂજનમાં નરેન્દ્ર મોદી પાસે પૂજા વિધી કરાવનાર મહંત રવિશંકર મહારાજનું દુઃખદ અવસાન

શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના મહંત રવિશંકર મહારાજે નર્મદા યોજનાના વિઘ્નો દૂર કરવાનો સંકલ્પ તત્કાલિન સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે લેવડાવ્યો હતો. વિશાલ મિસ્ત્રી રાજપીપળા: શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના મહંત…

ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર સ્વામી હરિચરણદાસજી મહારાજની ગોરા નર્મદા તટે અંતિમ વિધિ કરાઈ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર સ્વામી હરિચરણ દાસજી મહારાજનું રવિવારે વહેલી સવારે ગોંડલ ખાતે બ્રહ્મલીન થતા એમના શિષ્યોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. એમની અંતિમ ઈચ્છા મુજબ ગોરા નર્મદા…

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 10 હજારથી બાળકો ગૂમ, 1007નો કોઈ પત્તો નથી લાગ્યો

વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા બાળકો – મહિલાઓ ગૂમ થવા અંગે રજૂ કરાયેલા સત્તાવાર આંકડા. માત્ર વર્ષ 2020માં ગુજરાતમાંથી 7673 મહિલાઓ ગુમ થઈ હતી, જે પૈકી 1145નાં હજી કોઈ સગડ નથી.…

વડોદરામાં હિન્દુ સ્વરાજ ગૃપ દ્વારા યોજાઈ રક્તદાન શિબિર (જુઓ વિડીયો)

સમાજરંગ । રવિવારના રોજ હિન્દુ સ્વરાજ ગૃપ દ્વારા નિઝામપુરા ખાતે ઇએમઇ સ્કૂલની સામે, યોગીનિકેતન જીમની સામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ સાંજ 4 થી 7 વાગ્યા…

પરશુરામ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા બિમાર દર્દીઓ માટે સત્કર્મ

સમાજરંગ । “દેવાધિદેવ મહાદેવ” અને “મૉં કનકાઈ‌” ની અસીમ કૃપા અને પ્રેરણાથી પરશુરામ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી સંજયભાઇ રાવલ તથા ટ્રસ્ટી ભદ્રેશ જોશી તથા ટ્રસ્ટી અને ખજાનચી…