Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

મહત્વપૂર્ણ નિર્ણયઃ ધો. 10માં ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ હવે ધો. 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રેવશ મેળવી શકશે – શિક્ષણ મંત્રી

ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિતની પરીક્ષા પાસ કરવાની રહેશે Gandhinagar. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી આ…

એકે પરણવાં અને બીજાએ દેવું ચૂકવવા સાથે મળી ત્રીજા મિત્રને રહેંસી નાંખ્યો

મિત્રના પીએફના નાણાં આવવાના હોવાની જાણ થતાં હત્યા કરવાનું કાવતરું રચ્યું. ફરવા જવાના બહાને લઈ જઈ, એક જણે દંડા અને ચાકુથી હુમલો કરી મિત્રને પતાવી નાંખ્યો. Ankleshwar. અંકલેશ્વરમાં મીરાનગર પાસે…

કરખડી ગામે મહીસાગર નદીમાં ડૂબતાં માતા – પુત્ર સહિત ત્રણનાં મોત

માતા – પુત્રના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા. ફાયર બ્રિગેડ દ્વારા ત્રીજો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. Vadodara. પાદરા તાલુકાના કરખડી ગામે મહીસાગર નદીમાં ડૂબી જવાથી માતા – પુત્ર સહિત ત્રણના…

ભાજપ રાજમાં મોંઘવારીથી પીડાતી પ્રજા માટે કૉંગ્રેસની ‘જન જાગરણ’ પદયાત્રા

કૉંગ્રેસ દ્વારા તા.14 થી 29 નવેમ્બર દરમિયાન દેશવ્યાપી જન આંદોલન. Vadodara. ભાજપના શાસનમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે કૉંગ્રેસ દ્વારા તા. 14 થી 29 નવેમ્બર દરમિયાન મોંઘવારી વિરુદ્ધ દેશ વ્યાપી…

પોલીસ તાલીમ શાળા વડોદરાનો દીક્ષાંત સમારોહ યોજાયોઃ 72 લોકરક્ષકોની પાસિંગ આઉટ પરેડ

લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બનશે અને રાષ્ટ્ર સુરક્ષાની જવાબદારી સાથે માનવસેવાના સંકલ્પને ચરીતાર્થ કરવા ઉત્કૃષ્ટ ફરજો બજાવશે – ડૉ.શમશેરસિંઘ. પોલીસ તાલીમ શાળા વડોદરા દ્વારા વર્ષ 1955 થી આજ સુધી…

32 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરીકતા પત્ર એનાયત કરતાં અમદાવાદ કલેક્ટર

7 વર્ષથી એક જ સ્થળે રહેતાં વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરીકતા પત્ર અપાય છે. 18 પાકિસ્તાની હિન્દુઓને સ્વિકૃતિ પત્ર એનાયત કરાયા. Ahmedabad. છેલ્લાં 7 વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલાં 31…

સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયની 13 વર્ષિય સિંહણ ‘ગેલ’નું ટૂંકી માંદગી બાદ મૃત્યુ

Vadodara. સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં ગત તા. 5મીથી બિમાર સિંહણ ગેલનું આજે દુઃખદ અવસાન થયું હતું. લગભગ દસ વર્ષથી બનેલી સિંહણ ગેલ અને સિંહ કુંવરની જોડી આજે તૂટી હતી. અત્રે ઉલ્લેખનિય છે…

વર્ષો પહેલાં સિંધરોટ પાસે જંગલમાં કાર્યરત OASIS સંસ્થામાં ખોટા કામો ચાલતાં હતાં – ગ્રામજનો

ગ્રામજનોની રજૂઆતને પગલે કલેક્ટર અને મામલતદારે સરકારી જમીન પરત લઈ લીધી. વેક્સિન ગ્રાઉન્ડ દુષ્કર્મ કેસની પિડીતા OASIS સંસ્થા સાથે સંકળાયેલી હતી. સમગ્ર પ્રકરણમાં ડાયરીના પાનાં ફાડવા સહિતની બાબતોમાં OASISની ભૂમિકા…

સફળ સર્જરી બાદ ભૂખી રહેનારી સયાજીબાગ ઝૂની સિંહણે ખાવાનું શરૂ કર્યું [Video]

13 વર્ષિય સિંહણ “ગેલ”ની 15 દિવસથી સારવાર ચાલતી હતી. સિંહણની સ્થિતિ હાલ સુધારા પર છે – ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકર સિંહણને દાઢીના ભાગે ઇજા પહોંચી હોવાથી ઇન્ફેક્શન થયું હતું. સર્જરી…

ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકવાડી ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવની 552મી જન્મજયંતીની ઉમંગભેર ઉજવણી (જુઓ તસવીરો)

Vadodara. શિખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવજીની 552મી જન્મ જયંતિની દેશ – વિદેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ…