Author: FunRang News

પરિણીતા લગ્ન કરવા તૈયાર નહીં થતાં જીવલેણ હુમલો કરી, એક તરફી પ્રેમીનો આપઘાતનો પ્રયાસ

વડોદરા ન્યૂઝ. ગત તા. 14 જૂનના રોજ પાદરાના લુણા ગામ સ્થિત કંપનીમાં પરિણીતાના એક તરફી પાગલ પ્રેમીએ ખૂની ખેલ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. પરિણીતાની ફરિયાદને આધાર પોલીસે યુવાન…

આજે છાપે ચડેલાં સમાચારો (તા. 22 જૂન 2021)

સમાચારના દાતાશ્રી સિન્ક્રો પ્રિન્ટ્સના સોનુભાઈ પટેલ… સંસ્થા સોનુભાઈ પટેલનો આભાર માને છે. Pakko Pakdu મંત્રી યોગેશ પટેલનું કહેવું છે કે, જેણે રસી લીધી હોય તેમને જ મફત સરકારી અનાજ આપવું…

ભૂતના ડરથી વર્ષો સુધી બંધ રહ્યું હતું ભારતનું આ રેલ્વે સ્ટેશન

Funtu News કોઈ રેલ્વે સ્ટેશન ભૂતના કારણે વર્ષો સુધી બંધ રહ્યું હોય એવી વાત કદાચ મજાક લાગી શકે, પરંતુ આ સત્ય હકીકત છે. ભૂતના કારણે બંધ રહેલું આ રેલ્વે સ્ટેશન…

હ્રદય મનની ડસ્ટબીન ક્લિયર રાખવાનો અકસીર ઇલાજ “Shift + Delete”

મેહુલ વ્યાસ જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે જે ક્યારેય ભુલી નથી શકાતી, પણ આગળ વધવા માટે એવી ઘટનાઓને – વ્યક્તિઓને “Shift + Delete” કરી દેવી ખૂબ જ જરૂરી…

ગાયત્રી મંત્ર લેખન પુસ્તકનું વિમોચન

Vadodara. ગાયત્રી જયંતિ નિમિત્તે ગાયત્રી ઉપાસક પૂ. હર્ષદ બાપા સંચાલિત શેરખી સ્થિત ગાયત્રી આશ્રમ ખાતે શબ્દશરણ બ્રહ્મભટ્ટના હસ્તે ગાયત્રી મંચ લેખન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

130 પત્નીઓ અને 203 સંતાનોના પિતાએ છેલ્લાં શ્વાસ સુધી સંતાન વધારવાનો ઉત્સાહ અકબંધ રાખ્યો હતો

FuntuNews હાલ સાઉથ આફ્રિકામાં એક સામટાં 10 બાળકો જન્મવાની ઘટનાની ચર્ચા ચાલી રહી છે ત્યારે 203 બાળકના પિતા હોવાનો રેકોર્ડ ધરાવતાં 130 પત્નીઓના પતિની અનોખી ઘટના સામે આવી છે. એમાંય…

દોરડું નહીં ખુલે તો દીલ તૂટી જશે, સંસાર મારો લૂંટાઈ જશે

FunVarta સામાન્ય જેવી જ બપોર હતી, લગભગ 2 વાગ્યાનો સમય હશે. આમ તો રાકેશ અને નેહાની નજર ઘડિયાળ પર નહોતી એટલે ચોક્કસ સમય ખાતરીપૂર્વક તો નહીં કહી શકાય. એપાર્ટમેન્ટના ચોથા…

આજના સમાચારોની બિટવિન ધ લાઈન (Between the line) નહીં બિહાન્ડ ધ લાઈન (Behind the line)

PakkoPakdu સમાચાર છે કે, વડોદરામાં કારનો કાચ તોડી સવા બે કરોડ રૂપિયાના 5 કિલો સોનાની ચોરી પકડું – નાસ્તો કરવા જતાં પહેલાં કારનો કાચ ખુલ્લો રાખ્યો હોત તો એટલિસ્ટ એ…

અંબે રેસિડન્સી ખાતે વૃક્ષારોપણ

સમા – સાવલી રોડ પર આવેલ અંબે રેસિડન્સી ખાતે સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોસાયટીના પ્રમુખ નીખીલભાઈ પટેલ, સેક્રેટરી હિમાંશુંભાઈ પટેલ સહિત રહીશો ઉપસ્થિત રહ્યાં હતાં.

વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં કેરી મનોરથ

માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવોએ મનોરથના દર્શનનો લાભ લીધો હતો.