Category: ફનકાર

સમસ્યાઓમાંથી મુક્તિ અને સુખ – શાંતિ માટે કરો વિજયાદશમીએ કેટલાંક ઉપાયો

funrang. પ્રતિ વર્ષ આસો સુદી દશમના રોજ દશેરા – વિજયાદશમીનો પર્વ ઉજવવામાં આવે છે. આવતીકાલે 15 ઓક્ટોબરને શુક્રવારના રોજ દશેરા છે. આ દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો, તેમજ…

નવરાત્રિમાં વક્રિ શનિ ચાલશે માર્ગી ચાલ, જાણો કઈ રાશિઓને તકલીફ કહેશે ટાટા બાય બાય

તા. 11 ઓક્ટોબરના રોજ ન્યાયના દેવતા શનિ મહારાજ ચાલ બદલશે. funrang. નવરાત્રિની રમઝટ જામ રહી છે ત્યારે આ વર્ષ નવરાત્રિ દરમિયાન જ ન્યાયના દેવતા શનિ મહારાજ મકર રાશિમાં વક્રીમાંથી માર્ગી…

કન્યામાં સ્થિત સૂર્ય, મંગળ અને બુધ કોને કરશે માલામાલ, જાણો કઈ રાશિને થશે લાભ

સૂર્ય, મંગળ અને બુધનું કન્યા રાશિમાં ગોચરને પગલે ધન રાશિના જાતકોને થશે લાભ funrang. હાલના સમયમાં સૂર્ય, મંગળ અને બુધ કન્યા રાશિમાં વિરાજીત છે. જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા ગણવામાં આવે…

#Navaratri સુખ સંપત્તિ માટે નવરાત્રીના નવ દિવસ માતાજીને અત્તર અર્પણ કરવું

Astha. નવરાત્રી માં આધ્યશક્તિની આરાધના દ્વારા જીવનની વિવિધ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે અહીં જણાવવામાં આવેલા પ્રયોગો કરવામાં આવે તો તેનું શભુફળ પ્રાપ્ત થાય છે, એમ આધ્યાત્મિક માર્ગદર્શક અને જ્યોતિષ વિદ્યાના…

#Navaratri વ્યાપારવૃદ્ધિ, વિદ્યા પ્રાપ્તિ માટે માતાજીની આરાધનાના પ્રયોગો

Astha. નવરાત્રી દરમિયાન વ્યાપારવૃદ્ધિ, વિદ્યા પ્રાપ્તિ વગેરે પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક માર્ગદર્શક અને જ્યોતિષ વિદ્યાના જાણકાર ડો. કુંજન ઉપાધ્યાય દ્વારા માતાજીની આરાધનાના વિવિધ પ્રયોગો દર્શાવવામાં આવ્યા છે. નવરાત્રીનાં પ્રયોગો કરવાના…