Category: ગરમા ગરમ

05 જાન્યુઆરીનો દિવસ આપના માટે કેવો રહેશે? જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા

(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.) (જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244) ? મેષ (અ,લ,ઈ) ? તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આજે તમને સમજ પડી શકે…

03 જાન્યુઆરીનો દિવસ આપના માટે કેવો રહેશે? જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા

(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.) (જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244) ? મેષ (અ,લ,ઈ) ? આજે વધારે પડતું હરવું ફરવું પડી શકે છે. આજે કિમતી ચીજવસ્તુઓની વિશેષ…

31 ડિસેમ્બરનો દિવસ આપના માટે કેવો રહેશે? જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા

(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.) (જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244) ? મેષ (અ,લ,ઈ) ? આજે વાહન ચલાવવામાં વિશેષ કાળજી રાખવી જરૂરી. અન્યને પ્રભાવિત કરવા માટે જરૂર…

અતિપ્રાચીન સૂર્યસાધનાનું મહત્વ દર્શાવતાં સ્થાનોની ઝાંખી! । Religiously Yours by Parakh Bhatt

આપણા દેશમાં સૂર્યના ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે, જેનો ઉલ્લેખ વિવિધ સંસ્કૃત સાહિત્યોમાં થયેલો છે. તેમની કલાત્મકતા અને ભવ્યતા બેજોડ છે. પરખ ભટ્ટ । સૂર્ય-ચંદ્રની ગણતરી કળિયુગના હાજરાહજૂર દેવોમાં થાય…

26 ડિસેમ્બરનો દિવસ આપના માટે કેવો રહેશે? જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા

(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.) (જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244) ? મેષ (અ,લ,ઈ) ? આજે આપ દાન – પુણ્ય કરશો. શક, અનાસ્થા, લાલચ જેવી વૃત્તિઓનો આજે…

22 ડિસેમ્બરનો દિવસ આપના માટે કેવો રહેશે? જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા

(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.) (જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244) ? મેષ (અ,લ,ઈ) ? આજે માનસિક તણાવમાંથી રાહત પ્રાપ્ત થાય. કોઈ એવી વ્યક્તિની આજે મુલાકાત થાય…

શૂટ @ કોમ્પિટિશન । નેશનલ ચેમ્પિયનશીપમાં વડોદરાને 3 મેડલ્સ

તાજેતરમાં કેરળના ત્રિવેન્દ્રમ ખાતે યોજાઈ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ. વડોદરાના શૂટર્સે ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું. વડોદરા । તાજેતરમાં કેરળના ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી 65મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં વડોદરાના શૂટર્સે…

પાવાગઢમાં ગીદ્ધોએ માળાં બાંધ્યા । અતિ જોખમમાં મુકાયેલા ‘સફાઈ કામદારો’ની વસાહતથી પક્ષી પ્રેમીઓમાં ખુશી છવાઈ

મહાકાળી માતાના મંદિરની પાછળ આવેલાં કોતરો અને નવલખા કોઠાર પાછળના ભાગે ગીદ્ધોના માળા જોવા મળ્યા. વન વિભાગના પ્રાથમિક અંદાજ અનુસાર પાવાગઢ પર 10 પુખ્ત ગીદ્ધો અને કેટલાંક બચ્ચાંઓ વસવાટ કરી…

‘લોકશાહી’ એ નામ બદલી આપવા માંગણી કરતાં ઇન્દ્ર ચોંકી ઉઠ્યા। (મનની વાત – ભાગ 2)

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિનના અભિનંદન સાથે દેવરાજ ઇન્દ્રના દરબારમાં વૃદ્ધાએ કરેલી ‘મનની વાત’ અત્રે પ્રસ્તુત છે. અનિલ દેવપુરકર । (પૂર્વાર્ધ) ઈન્દ્રદેવે એમના હોઠના એક ખૂણાને એક દિશા તરફ લંબાવી સહેજ…

ગુજરાતીઓએ “156ની છાતી બતાવતાં, ઇન્દ્ર લોકમાં ઉઠ્યા ‘રહેમ…રહેમ…’ના પોકાર । (મનની વાત – ભાગ 1)

ગરીબી, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ-સ્વાસ્થ્ય ક્ષેત્રે ચાલતી ગેરરીતિ – ગેરવ્યવસ્થાઓને કારણે સહન કરવી પડતી પીડામાંથી અમને એક જ ઝાટકે મુક્તિ મળી અને તેનું સંપૂર્ણ શ્રેય અમે શાસકોને આપવા માંગીએ છીએ. –…