Tag: Keri Manorath

વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં કેરી મનોરથ

માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવોએ મનોરથના દર્શનનો લાભ લીધો હતો.